કોરોના વાયરસ / ગુજરાત અનલૉક 4: રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી, સ્કૂલો-કોલેજો હજુ બંધ, આ લોકો પર કોઈ પાબંધી નહીં

Gujarat Unlock 4 Hotel Restaurants schools colleges lockdown coronavirus

અનલૉક-4 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત સરકારના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. અનલૉક-4ની ગાઇડલાઇનમાં ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. દુકાનો પર હવે કોઇ પાબંધી નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ