Tourism / ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ તેજીમાંઃ પર્યટકોનો ધસારો વધ્યો

Gujarat tourism grows after campaign

ગુજરાત ટુરીઝમમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. આજે 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ છે ત્યારે ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 263 ટકાનો વધારો નોંધાયો છે એમાંય સોમનાથ મંદિર, દ્વારકા, અંબાજી, ગીર-સોમનાથ, પાટણીની રાણકી વાવ અને કેવડિયા કોલોની પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ