આસ્થા / આ પૌરાણિક મંદિરમાં માતાજીને કરાયો 1500 તોલા સોનાનો શણગાર, લોકો રાખે છે સંતાનપ્રાપ્તિની માનતા

gujarat surat salabatpura temple gets one and half kg gold

કહેવાય છે કે, શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. આ વાત  ઈશ્વર આસ્થા સાથે વધારે જોડાયેલી છે. ભલે વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી હોય. ભલે આજે દરેક બાબત તર્કની એરણ પર ચકાસાઈ રહી હોય  પરંતુ  તેમ છતાં  આજે પણ અનેક લોકો ઈશ્વર પર અપાર શ્રદ્ધા જોવા મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ