ચિંતા / સુરતથી આવ્યા માઠા સમાચાર: 2 દિવસમાં આ રોગના 50 દર્દીઓ નોંધાતા ખળભળાટ, 6 લોકોના થયાં મોત

Gujarat surat new disease case

સુરતમાં લોકોને કોરોના મહામારીમાંથી હાલ થોડી રાહત મળી રહી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે કામરેજના લોકોને વધુ એક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ