અયોધ્યા  / રામમંદિરનું નિર્માણ થાય તો અમે સેવા આપીશુ: ગુજરાત સુફી પંથી મુસ્લિમો

gujarat sufi muslims want contribute for build ayodhya masjid mandir

'મંદિર મસ્જિદ ગીરજાઘરને બાટ લીયા ભગવાન કો..' ગુજરાતી સુફી સમાજના મુસ્લિમોએ માનવતાનો અનોખો દાખલો રજૂ કર્યો છે. દરેક ધર્મથી ઉપર માનવ ધર્મને રાખીને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય અને તે માટે કારસેવા યોજાય તો અમદાવાદના સૂફી પંથના મુસ્લિમો તેમાં સહકાર અને સાથ સહિત સેવા આપવા પણ જવાની તૈયારી બતાવી છે. વળી અયોધ્યામાં બનનારી મસ્જિદમાં થનારો તમામ ખર્ચ ઉપાડવાની પણ તૈયારી બતાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ