નિર્ણય / ગુજરાતનાં વિદ્યાર્થીઓને વર્ગમાં મળશે પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન! ધોરણ 9 થી 12માં નવો વિષય ઉમેરાશે, શિક્ષણ મંત્રીની જાહેરાત

Gujarat students, knowledge of natural farming, text books, Education Minister, big announcement, students of Std. 10 to 12

હવે ધોરણ 9 થી 12માં પણ પ્રાકૃતિક ખેતીના નવા વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ મામલે જીતુ વાઘાણીએ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ