ખુશખબર / કોરોના સંકટ વચ્ચે STમાં મુસાફરી કરતા પાસ ધારકો માટે આવ્યાં મહત્વના સમાચાર

Gujarat ST department travelling people pass holders gsrtc

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની STમાં મુસાફરી કરતા પાસ રિન્યુ કરાવાને લઇને કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે STમાં મમુસાફરી કરતા પાસ ધારકો માટે સારા સમાચાર આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ