બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / gujarat st department gsrtc surat saurashtra people

લોકડાઉન / સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકો માટે ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાઇ

Divyesh

Last Updated: 08:39 AM, 14 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે રાજ્યના સુરત શહેરમાં મોટી સંખ્યામાં બીજા જિલ્લામાંથી કામ કરવા આવેલા ગુજરાતીઓને પોતાના વતનમાં મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં સુરત શહેરમાં સતત એસટી બસો દ્વારા સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં રત્નકલાકારો સહિત લોકોને મુકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  • સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતનમાં જતા એકસ્ટ્રા બસો દોડાવાઈ
  • સૌરાષ્ટ્રમાં જવા માટે ST વિભાગ દ્વારા દોડાવાઈ રહી છે બસ
  • અત્યાર સુધીમાં 4225 બસ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં મોકલાઈ

લોકડાઉન દરમિયાન સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકો માટે એસટી વિભાગ દ્વારા બસ દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે લોકોની સંખ્યા વધતા ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાઈ રહી છે.

સુરતમાંથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં અત્યાર સુધીમાં 4225 બસ મોકલાઈ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 2072 બસ રવાના થઈ છે. ST વિભાગે એક જ દિવસમાં 910થી વધુ બસો ઓપરેટ કરી છે. લોકોને વતન પહોંચાડવાં માટે ST વિભાગના કર્મચારીઓ સતત મહેનત કરી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC ST Bus lockdown surat એસટી જીએસઆરટીસી લોકડાઉન સુરત GSRTC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ