બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 08:39 AM, 14 May 2020
ADVERTISEMENT
લોકડાઉન દરમિયાન સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકો માટે એસટી વિભાગ દ્વારા બસ દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે લોકોની સંખ્યા વધતા ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાઈ રહી છે.
સુરતમાંથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં અત્યાર સુધીમાં 4225 બસ મોકલાઈ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 2072 બસ રવાના થઈ છે. ST વિભાગે એક જ દિવસમાં 910થી વધુ બસો ઓપરેટ કરી છે. લોકોને વતન પહોંચાડવાં માટે ST વિભાગના કર્મચારીઓ સતત મહેનત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.