ભૂખ / મહામારી તો છે પણ ભૂખ તો લાગેને? શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા માંગ

gujarat shramik annapurna yojana

ગુજરાતમાં રંગેચંગે શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવી છે. અનલોક થયા બાદ ધીરેધીરે રાબેતા મુજબ કામ શરૂ થઈ ગયુ છે ત્યારે મજુરો દ્વારા આ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે આ અંગે કોંગ્રેસના કાર્યકર્તા મેદાના ઉતર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ