છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારીઓનો રાફોળો ફાટ્યો છે. તેમાં પણ ખેતી સાથે જોડાયેલા કૌભાંડોએ જાણે રાજ્યના માથે એક દાગ લગાવી દીધો છે.. પહેલા મગફળી કાંડ. અને હવે તુવેરકાંડ. તેમાં પણ કેશોદ તુવેરકાંડના આરોપીઓ હજૂ પરડાયા પણ નથી ત્યાં વિસાવદરમાં વધુ એક મોટું તુવેરકાંડ સામે ઝડપાયું છે. જાણે એક પછી એક સામે આવી રહેલા કાંડોએ ગુજરાતને કાંડમાં કંડારી નાખ્યું છે. ત્યારે શું છે ભ્રષ્ટાચારનું વધુ એક તુવેરકાંડ જુઓ આ અહેવાલમાં.