નર્મદા ડેમ  / સરદાર સરોવર ડેમમાં જળસપાટી વધારવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો

gujarat sardar sarovar dam overflow issue now in SC

એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ