જય જગન્નાથ! / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે કરી મંગળા આરતી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

gujarat rath yatra 2022 ahmedabad gujarat Amit Shah performs Mangal Aarti at Shree Jagannathji Mandir

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે 4 વાગ્યાની મંગળા આરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ