ઍનાલિસિસ / જે સીટ માટે અહેમદ પટેલે જીવ રેડી દીધો હતો તે હવે ભાજપને ફાળે જશે?

ગુજરાતમાં રાજ્યસભા 2 બેઠકો પર ચૂંટણી હવે યોજાશે. કારણ કે હાલમાં જ કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનના પગલે 2 બેઠકો ખાલી થઈ છે. આવામાં હવે ફરી એક વખત ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીનો જંગ જામશે. આવામાં જોવાનું એ રહેશે કે જે બેઠક અહેમદ પટેલે જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું તે હવે ભાજપ સરળતાથી જીતી જશે કે પછી ફરી એક વખત કોંગ્રેસ એક સીટ જાળવી રાખવામાં સફળ રહેશે. જાણો Analysis with Isudan Gadhvi સાથે આ રાજ્યસભાની ચૂંટણીનું ગણિત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ