પેપરકાંડ? / રાજકોટમાં PGVCLની પરીક્ષાના પેપરના તૂટેલા સિલ મામલે યુવરાજસિંહ આવ્યા મેદાને, સરકાર પાસે જુઓ શું કરી માગ

gujarat rajkot  pgvcl exam paper leak allegation yuvrajsinh big statement

ગુજરાતમાં પેપર ફૂટવું એક ગૌણ બાબત થઈ ગઈ છે. અત્યાર સુધી 10 એવી ભરતી પરીક્ષાઓ છે જેના પેપર ફુટ્યા છે. ત્યારે આજેપણ PGVCLની પરીક્ષાના પેપરના સિલ તૂટેલા મળતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મેદાને આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ