બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ડબલ ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો, RMCએ જાહેર કરી ગાઈડલાઈન

રાજકોટ / ડબલ ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો, RMCએ જાહેર કરી ગાઈડલાઈન

Last Updated: 09:38 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરમાં માત્ર એક સપ્તાહમાં , શરદી-ઉધરસના 316, તાવના 317 ઝાડા-ઉલટીના 78, ઝેરી કમળાના 2, ટાઈફોઈડના 1 તથા મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે

રાજકોટ શહેરમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. શહેરમાં માત્ર એક સપ્તાહમાં , શરદી-ઉધરસના 316, તાવના 317 ઝાડા-ઉલટીના 78, ઝેરી કમળાના 2, ટાઈફોઈડના 1 તથા મેલેરિયાનો 1 જેટલા કેસ મળીને કુલ 715 જેટલા રોગચાળાના કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા. છે.

Rogchalo-1

ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો

ફરીથી ઋતુ બદલાતા ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ડબલ ઋતુના અનુભવના કારણે રોગચાળો વકરતા RMCએ ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે તાપમાં પોતાને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તે અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બાંધકામ સાઇટ પર શુ ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

કયા રોગના કેટલા કેસ ?

  • શરદી-ઉધરસ-316
  • તાવ-317
  • ઝાડા-ઉલટી-78
  • ઝેરી કમળો- 2
  • મેલેરિયા-1
  • ટાઈફોઈડ-1

આ પણ વાંચો: મમ્મીથી આટલો ડર! મોબાઈલ પાણીમાં પડી જતા ધોરણ 7ની વિદ્યાર્થિનીનો આપઘાત

મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાય

  • મચ્છરોથી બચવા માટે લાંબી બાંયના પેન્ટ પહેરો અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરોના પ્રજનનને રોકવા માટે તમારા ઘરની આસપાસ પાણીને સ્થિર થવા ન દો.
  • આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા ન દો. જો પાણી ભરાઈ ગયું હોય તો તેને ખાલી કરો.
  • આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો. પોતાની સ્કિનને ઢાંકીને રાખવી જોઈએ. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Epidemic Rajkot Disease Cases Cold-Cough Cases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ