અકસ્માત / રાજકોટમાં બે એસટી બસનો ગોઝારો અકસ્માતઃ 5થી વધુ ઘાયલ

Gujarat Rajkot 2 ST bus accident 5 injured

રાજકોટના વાંકાનેર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વાંકાનેરના ખેરવા પાસે 2 એસટી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા, જ્યારે 40થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ- વાંકાનેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ