રાજનીતિ / ગુજરાત સરકાર મુંબઈથી તેમના 1200 શ્રમિકોને વતન આવવા દેતી નથી : મહારાષ્ટ્ર કોંગ્રેસનો આરોપ

gujarat-not-accepting-1200-migrant-workers-from-mumbai-despite-congress-paying-for-travel-thorat

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે શ્રમિકોને તેમના વતનમાં પરત બોલાવવા મામલે ગુજરાત સરકાર પર પ્રહારો કરતા રાજનીતિ ગરમાઇ છે. બાલાસાહેબ થોરાટે ટ્વીટના માધ્યમથી ગુજરાતની રૂપાણી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમારું પડોશી ભાજપશાસિત રાજ્ય  ગુજરાત મુંબઇમાં મહિનાઓથી ફસાયેલા પોતાના શ્રમિકોને પરત બોલાવવામાં ખચકાટ અનુભવી રહ્યું છે. આ શ્રમિકોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ