બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગરના સિહોરમાં જૈન દેરાસર પર પથ્થરમારો, પરંતુ હજુ સુધી ફરિયાદ ન થયાના આક્ષેપ

આક્રોશ / ભાવનગરના સિહોરમાં જૈન દેરાસર પર પથ્થરમારો, પરંતુ હજુ સુધી ફરિયાદ ન થયાના આક્ષેપ

Last Updated: 09:45 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Stone Pelting : સિહોરમાં જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો કર્યો પથ્થમારો, જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી, દેરાસરને નુકશાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નથી નોંધાઇ

Bhavnagar Stone Pelting : ભાવનગરના દેરાસરમાં પથ્થરમારો કરાતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ભાવનગર જિલ્લાના સિહોરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ મોટા ચોક વિસ્તારમાં જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો પથ્થમારો કર્યો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી હતી. જોકે હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

ભાવનગર જિલ્લાના સિહોરમાંઆ પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે મોટા ચોક વિસ્તારમાં જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો પથ્થમારો કર્યો હતો. આ તરફ ઘટનાને લઈ જૈન સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે.

વધુ વાંચો : નિયમોને નેવે મૂકી મોડી રાત સુધી સરદાર પટેલ યુનિ.માં યોજાયો લાઈવ કોન્સર્ટ, ફરિયાદ ઉઠતા વિવાદ

આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી અને દેરાસરને નુકશાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઇ નથી. જોકે જૈન દેરાસરમાં પથ્થરમારાની ઘટનાને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Sihor stone pelting Jain Derasar stone pelting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ