બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'દેશ શોકાતુર હોઈ ત્યારે....', ભાજપ મહિલા મોરચાના બર્થડે સેલિબ્રેશન પર કોગ્રેસ નેતાના આકરા પ્રહાર

પ્રતિક્રિયા / 'દેશ શોકાતુર હોઈ ત્યારે....', ભાજપ મહિલા મોરચાના બર્થડે સેલિબ્રેશન પર કોગ્રેસ નેતાના આકરા પ્રહાર

Last Updated: 12:41 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે દેશ શોકાતુર હોયત્યારે આવી ઉજવણી ન કરવી જોઇએ.તેમણે કહ્યું કે મોતનો મલાજો જળવાવવો જોઇએ..

પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતને લઇને હજુ દેશભરમાં શોક વ્યાપેલો છે તેની વચ્ચે રાજકોટમાં મહિલા મોરચા દ્વારા અંજલિ રૂપાણીના બર્થ ડેના સેલિબ્રેશનને લઇને વિવાદ વકર્યો છે. આ મામલે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે દેશ શોકાતુર હોયત્યારે આવી ઉજવણી ન કરવી જોઇએ.તેમણે કહ્યું કે મોતનો મલાજો જળવાવવો જોઇએ..

આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું કે આતંકવાદને કારણે બીજી કોઇપણ પાર્ટી કરતા કોંગ્રેસે ઘણુ ગુમાવ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી સરકારની સાથે ઉભી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત

મહત્વનું છે કે ભાજપ મહિલા મોરચાએ પહેલા રાજકોટના કિસાનપરામાં પહેલગામમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી આપી હતી અને બાદમાં મહિલા મોરચો કેક લઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીના ત્યાં બર્થ ડે સેલિબ્રેશન માટે પહોંચ્યો હતો અને ત્યાં કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack Anjali Rupani Birthday Celebration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ