ભ્રષ્ટાચાર / નર્મદા નિગમ કૌભાંડ: 7 કંપની-મંડળીએ કામ કર્યા વગર રૂા. 84 કરોડથી વધુના ખીસ્સાં ભર્યા

gujarat narmada nigam scam 84 crore scam

નર્મદાનું પાણી ખેતર સુધી પહોંચાડવામાં ભ્રષ્ટાચારીઓ રમમાણ છે. સુરેન્દ્રનગરમાં અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન માટે કામ થયા વગર પૈસા ચૂકવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. માત્ર એક તાલુકામાં કરવાના કામમાં કામ કર્યા વગર 84 કરોડ રૂપિયા ચૂકવાયા છે. સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ચાઉં કરી જતી કંપનીઓ-મંડળીઓનો ભાંડો ફૂટી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ