રોગચાળો / પાછોતરા ચોમાસે રાજ્યમાં રોગચાળો વકર્યોઃ ડેંગીના અધધધ કેસ અને આટલા મોત

gujarat monsoon 2019 dengue 5961 case and 8 death

પાછોતરા વરસાદને પગલે રાજ્યભરમાં રોગચાળો વકર્યો છે જેને પરિણામે ઘેરઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે એમાંય ડેંગીએ તો વરસાદની જેમ રાજ્યને ઘમરોળવાનું જ શરૂ કરી દીધુ છે. ડેંગીનો આકંડો સતત વધી રહ્યો છે વળી તેને લીધે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ