ફરિયાદ / ચૂંટણીમાં આચારસંહિતા ભંગ મુદ્દે ભાજપના આ દિગ્ગજ મંત્રી સામે ફરિયાદ, રાજકીય જગતમાં ખળભળાટ

Gujarat metro court register complain against home minister Pradipsinh jadeja

ગૃહરાજ્યમંત્રી પ્રદીસસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે. ચૂંટણીમાં આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાઇ છે. આ કેસની આગમી સુનાવણી 9 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. કોર્ટે પ્રદીપસિંહ સામેની અરજી ગ્રાહ્ય રાખી છે. પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ