ખુશખબર / ગુજરાતમાં કોરોનાકાળમાં લગ્ન કરનારા માટે સારા સમાચાર, સરકારે આપી આ છૂટછાટ

gujarat marriage happy news government

ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં રાજ્ય સરકારે લગ્ન સમારંભમાં મોટી છૂટછાટ આપી છે. સરકારે હવે લગ્ન સમારંભમાં 100ના બદલે 200 લોકોને છૂટ આપી છે. રાજ્યમાં આવતી કાલથી આ નિર્ણય અમલી બની જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ