શુભ મુહૂર્ત / લગ્નવાંછુકો 14 ડિસેમ્બર સુધીમાં કરી લેજો લગ્ન, નહીં તો 2021ના આ મહિના સુધી જોવી પડશે રાહ

gujarat marriage date

દર વર્ષે લગભગ ૧૫ ડિસેમ્બરથી ધનારકનો પ્રારંભ થતાં ઉત્તરાયણ એટલે ૧૪ જાન્યુઆરી સુધી માંગલિક પ્રસંગોનું આયોજન થતું નથી. પરંતુ ત્યાર પછી લગ્નસરાની સિઝન જામે છે. પરંતુ ચાલુ વર્ષે ૧૫ ડિસેમ્બરથી ૨૦ એપ્રિલ ૨૦૨૧ સુધી લગ્નનાં કોઈ મુહૂર્ત નથી. જેથી લગ્નવાંછુકોએ ૧૫ ડિસેમ્બરે છેલ્લાં મુહૂર્તમાં લગ્ન કરી લેવાં પડશે નહીં તો સાડા ત્રણ મહિના સુધી નવા શુભ મુહૂર્તની રાહ જોવી પડશે.

બ્રેકિંગ ન્યૂઝ