એડીચોટીનું જોર / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપની તૈયારીઃ ચિંતન શિબિરમાં કયા મુદ્દાઓ પર ભાર મુકવા તૈયાર કરાશે રણનીતિ

gujarat local body election bjp and congress

કોરોના કાળમાં ગુજરાતમાં હાલ ફરી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઇને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ