ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાઈડલાઈન જાહેર થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ચૂંટણીપંચે ગાઇડલાઇન જાહેર કરી
રાજ્ય ચૂંટણીપંચે ગાઇડલાઇન જાહેર કરી
ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 લોકો જઇ શકશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ચૂંટણીપંચે ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોનાની મહામારીને લઈને ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ જ મતદાન કરવાનું રહેશે. શકશે
રાજ્ય ચૂંટણીપંચે ગાઇડલાઇન જાહેર કરી
ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 લોકો જઇ શકશે
શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન પ્રચાર કરવો
કોરોના સંક્રમિત ઉમેદવારે ઓનલાઇન પ્રચાર કરવો
નિયમોના પાલન માટે નોડલ ઓફિસરની નિમણૂંક
મેળવાડા માટે ચૂંટણી અધિકારીની મંજૂરી લેવી પડશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ક્યારે છે ઈલેક્શન
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.