તોફાન / ખંભાતમાં થયેલા તોફાનો મામલે સરકારની આવી પ્રતિક્રિયા, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

Gujarat Khambhat home minister pradipsinh jadeja statement

23 તારીખે ખંભાતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. આ મામલે ભડકેલી હિંસના પડઘા ગાંધીનગર પહોંચ્યા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર ઠીકરા ફોડી ભર્યા તળાવમાંથી કોરા નીકળી જવાની વાત કરી રહ્યા છે. શું કહે છે પ્રદિપસિંહ જાડેજા? હિંસાના સમાચાર મળતા જ SPને મોકલાયા. મારી મુખ્યમંત્રી સાથે પણ બેઠક થઇ છે. 5 SRP ટિમ, 2 રેપીડ એક્શન ફોર્સ તૈનાત છે. આણંદમાં સંવેદનશીલ વિસ્તારમાં આશાંત ધારો લાગૂ કરી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ