બેરોજગાર ગુજરાત / રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં બેરોગારી વિશે કહ્યુ કે...

gujarat home minister pradipsinh jadeja statement on unemployment in Gujarat

ગુજરાતમાં બેરજગારી ઘણી છે અને આ મુદ્દે ઘણા આંદોલન પણ થઈ રહ્યા છે ટ્વીટર પર પણ આ અંગે આંદોલન કરવામાં આવ્યું હતુ ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અગચ્યનું નિવેદન આપ્યું હતુ. આવો જાણીએ તેમણે શું કહ્યું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ