આંદોલન / ન્યાય માંગી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો બેફામ લાઠીચાર્જ અને અટકાયતો છતાંય ગૃહમંત્રીની માત્ર ગોળ-ગોળ વાતો

Gujarat home minister Pradipsinh jadeja statement about Bin Sachivalay exam

બિન સચિવાલયની પરીક્ષાને લઈને ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલસીદમનની ઘટનાઓના આક્ષેપ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, 2 દિવસમાં ગુજરાત સરકાર એકશન લેશે. જો કે આજે ચાલી રહેલા ઉમેદવારોના આંદોલન વિશે તેમણે હરફ સુધ્ધા નહોતો ઉચ્ચાર્યો. 

બ્રેકિંગ ન્યૂઝ