દારૂબંધી પર 'દંગલ' / ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, રાજસ્થાનના CM ગેહલોતે દારૂ પીને નિવદેન આપ્યુ

Gujarat hm Pradipsinh jadeja reaction on Gujarat liquor ban

ગુજરાતમાં દારૂબંધીને મામલે અશોક ગેહલોતના નિવેદન બાદ દગંલ ફાટી નીકળ્યુ છે. ભાજપ કોંગ્રેસ આ મુદ્દે આમને સામને આવી ગયો છે. ભાજપી નેતા દારૂબંધી મામલે ચોખવટો આપવા કે વિકાસની વાતો કરવા કરતા અશોક ગેહલોત વિરૂધ્ધ ટીપ્પણી કરતા જોવા મળી રહ્યા છે હવે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અશોક ગેહલોતે દારૂ પીને નિવેદન આપ્યુ હોવાનું નિવેદન આપતા મામલાએ ઔર તુલ પકડી છે. 

બ્રેકિંગ ન્યૂઝ