નિર્ણય / 143 વર્ષમાં પહેલી વખત અમદાવાદમાં નહીં યોજાય રથયાત્રા, અરજી પર હાઇકોર્ટનો સ્ટે

Gujarat High Court stay Ahmedabad rath yatra coronavirus

અમદાવાદની રથયાત્રાને માત્ર હવે બે દિવસ જ બાકી રહ્યા છે. શહેરમાં રથયાત્રા નિકળશે કે નહીં તેને લઈને અસમંજસનો અંત આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવવા માટે અરજી કરાઇ હતી. આ અરજી પર હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે આ અરજી પર સ્ટે આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ