હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા મહત્વની ટિપ્પણીઓ કરી હતી
હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી
પ્રજાને કમજોર ન સમજવી જોઇએ
એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત નથી થતુ
માગનો મામલો સામે આવ્યો છે. હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા મહત્વની ટિપ્પણીઓ કરી હતી. પ્રજાને કમજોર ન સમજવી જોઇએ. એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત નથી થતુ. મુક્ત-વ્યાજબી 2 સામાન્ય શબ્દો લોકશાહીના આધારસ્તંભ છે.
ચૂંટણી પંચની ફરજ છે કે તે મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી યોજે
ચૂંટણી પર ભારે પ્રભાવ ન પડે ત્યા સુધી હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. ચૂંટણી પંચની ફરજ છે કે તે મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી યોજે છે. મુક્ત ચૂંટણી એટલે ઉમેદવાર કે એજન્ટ કોઇ ગેરરીતિ ન કરે. દેશમાં મતદાન પ્રણાલી જટિલ-અણધારી હોવાનું HCએ નોંધ્યુ છે. મતદારોને પ્રભાવિત કરનાર દેશના અનેક પરિબળો છે. ધર્મ, સમાજ-સમુદાય, રૂપિયા, ભાષા, વિચારધારા અનેક પરિબળો છે.
લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે
ચૂંટણી લડતા સેલિબ્રિટીથી પણ લોકો પ્રભાવિત થાય છે. લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે છે. સેલિબ્રિટી ચૂંટાઇને યોગ્ય સેવા ન કરે છતા પણ લોકો મત આપે છે. આવા લોકોના મનને EC કંટ્રોલ કરે એવી આશા કઇ રીતે રાખી શકો?
હાઇકોર્ટની મહત્વની ટીપ્પણીઓ
પ્રજાને કમજોર ન સમજવી જોઇએ
એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત થતું નથી
મુક્ત-વ્યાજબી 2 સામાન્ય શબ્દો લોકશાહીના આધારસ્તંભ
ચૂંટણી પર ભારે પ્રભાવ ન પડે ત્યાં સુધી હસ્તક્ષેપ નહીં
ચૂંટણી પંચની ફરજ છે કે તે મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી યોજે
મુક્ત ચૂંટણી એટલે ઉમેદવાર કે એજન્ટ કોઇ ગેરરીતિ ન કરે
મતદારોને પ્રભાવિત કરનાર દેશના અનેક પરિબળો છે
ધર્મ, સમાજ-સમુદાય, રૂપિયા, ભાષા, વિચારધારા અનેક પરિબળો
ચૂંટણી લડતા સેલિબ્રિટીથી પણ લોકો પ્રભાવિત થાય છે
લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે છે
સેલિબ્રિટી ચૂંટાઇને યોગ્ય સેવા ન કરે છતાં પણ લોકો મત આપે છે
આવા લોકોના મનને EC કંટ્રોલ કરે એવી આશા કઇ રીતે રાખી શકો