અમદાવાદ / 'ગાંધીજીના વિચારોને પ્રસારવાથી પ્રોત્સાહન મળશે': ગાંધી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને HCની લીલીઝંડી, સરકારની કરી પ્રશંસા

gujarat high court gives to redevelopment project of gandhi ashram

આખરે ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ગુજરાત હાઇકોર્ટ દ્વારા લીલીઝંડી આપી દેવાઇ છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ