કોરોના વાયરસ / ગુજરાતમાં કોરોનાથી વધુ એકનું મોત, આજે એક પણ કેસ પોઝિટિવ ન આવતા કુલ આંકડો 95: જયંતિ રવિ

Gujarat health secretary Jayanti ravi press confrence 3 april 2020

ગુજરાતમાં આજે થોડા રાહતના સમાચાર મળી રહ્યાં છે કારણ કે હાલ એક પણ કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોનાનો પોઝિટિવ કેસ નથી નોંધાયો જ્યારે એક 67 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 10 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ