મહામારી / છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને સાજા થયેલા દર્દીઓનો આંકડો બરાબર, કુલ કેસ 136004

Gujarat health department coronavirus update 29 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 61 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 96 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ હજુ કાબૂમાં નથી આવ્યું જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં કોરોના વધતો નજરે આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં કડક નિર્ણયો પણ લેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ