ચિંતા / 24 કલાકમાં નોંધાયા ચિંતાજનક કેસ, આ એક જિલ્લામાં રોજના 200થી વધુ દર્દીઓ થાય છે સાજા

Gujarat health department coronavirus update 21 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો સુરત માથે કોરોના સંકટ છે તો બીજી તરફ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટ સારો છે. રોજના 200થી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ