મહામારી / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 9 જિલ્લામાં કુલ 15 દર્દીઓના મોત, આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ

Gujarat health department coronavirus update 2 October 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 64 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો 1 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,310 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ