ટ્રાન્સફર / ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી, જાણો કોની-ક્યાં નિમણૂંક

Gujarat govt to ordered 26 ias officers transferred

ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સુનૈના તોમરને ઉર્જા-પેટ્રોકેમિકલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા છે. કમલ દયાણીને પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ-કલ્પસરનો ચાર્જ સોંપાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ