ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સુનૈના તોમરને ઉર્જા-પેટ્રોકેમિકલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા છે. કમલ દયાણીને પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ-કલ્પસરનો ચાર્જ સોંપાયો છે.
બદલી કરાયેલ 26 અધિકારીઓની યાદી
સુનૈના તોમરને ઉર્જા અને પેટ્રોકેમિકલના સેક્રેટરી બનાવ્યા
કમલ દયાણીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો
એસ.જે હૈદરને GSRTCના MD તરીકે બઢતી
મનોજ અગ્રવાલને રૂરલ ડેવલોપમેંટનો વધારાનો હવાલો
સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ અને કલ્પસરનો ચાર્જ