નિર્ણય / મોટા સમાચાર: ગુજરાત સરકારનો જન્માષ્ટમીની ઊજવણીને લઈને મોટો નિર્ણય, ભક્તોને આપી મોટી રાહત

gujarat govt night curfew relief on janmashtmi

ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ