જળશક્તિ અભિયાન / CM વિજય રૂપાણીએ કહ્યું- 'જળસંચય કાર્યક્રમ જન આંદોલન બને'

gujarat Govt launches water conservation campaign cm rupani

સમગ્ર દેશમાં જળશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જળસંચય મુદ્દે CMની પ્રતિક્રિયા આપી છે. તેમણે PMના મન કી બાત કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે જળસંચય અભિયાનના જન આંદોલનની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ