સન્માન / ગાંધીજયંતિ નિમિત્તે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત

gujarat govt gandhi jayanti 2020

રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એક સરસ જાહેરાત કરવામાં આવી છે. ખાદીના વેચાણમાં 20 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ડિસકાઉન્ટ 5 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ચાલું રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ