નિવેદન / કોરોનાની સ્થિતિ અંગે નીતિન પટેલ બોલ્યાં કે મને વિશ્વાસ હતો કે આવું થશે જ, હવે ખાલી બૅડની જરૂર નહીં પડે

Gujarat govt claims to have reduced Covid-19 cases

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવાળી સમયે જે ઉછોળો નોંધાયો હતો અને ચિંતા વધી હતી તે હવે ધીમે-ધીમે ઓસરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, છેલ્લા એકાદ અઠવાડિયાથી કેસ ઘટ્યા છે અને રિકવરી રેટ વધ્યો છે ત્યારે આજે DyCM નીતિન પટેલે કોરોનાના કેસ મુદ્દે એક નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ