દુર્ઘટના / કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: મૃતકના પરિવારજનોને ગુજરાત સરકારની 4 લાખની સહાય, 3 દીકરીઓના થયાં છે મૃત્યુ

Gujarat Govt assistance to families of deceased in Kedarnath helicopter crash

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મૃત્યુ થયાં છે. જેમાંથી 3 યુવતીઓ ગુજરાતના ભાવનગરની રહેવાસી, રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ