રાજકોટ / રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સફાઈ અભિયાનમાં જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. કોટેચા ચોક અને ધર્મેન્દ્ર રોડ પર સફાઈ કરીને લોકોને અવેરનેસ લાવવાની અપીલ કરી હતી...

બ્રેકિંગ ન્યૂઝ