અગ્નિકાંડ / સુરતમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Gujarat government's important decision in Surat tution classes fire

સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં આગ લાગવા મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 23 વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં છે. ત્યારે સરકાર અને તંત્રની આંખો ઉઘડી છે.

બ્રેકિંગ ન્યૂઝ