કોરોના વાયરસ / રૂપાણી સરકારનો APL-1 કાર્ડ ધારકોને લઇને મોટો નિર્ણય, મફતમાં મળશે અનાજ

Gujarat government's big decision on APL card holders free food supply

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબ પરિવારોને તકલીફ ન પડે તે માટે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણ મહિના માટે અનાજ મફત આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે, એપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ મળે તે માટે માંગ કરી હતી. જેને લઇને એપીએલ-1 કાર્ડ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ