રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાંથી જ એક યોજના છે તીર્થગામ અને પાવનગામ. આ યોજના ૨૦૦૪માં અમલમાં આવી હતી. જો કે આ યોજનાની મોટા ભાગના ગામડાંઓને કે તેમના સરપંચોને ખબર હોતી નથી. ત્યારે જાણો આજના Ek Vaat Kau ના વીડિયોમાં કે આ યોજના શું છે અને તેનો મુખ્ય હેતુ શું છે?