ગાંધીનગર / વિદ્યાર્થીઓને લઇને સરકારનો મહત્વનો નિર્ણય, પરિણામ જાણવા સ્કૂલે જવાની જરૂર નથી કારણ કે...

gujarat government students gandhinagar

અમદાવાદ સહિત ગુજરાતમાં ધોરણ-૧ થી ધોરણ-૯ તેમજ ધોરણ-૧૧માં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. કોરોના વાઈરસની મહામારીના કારણે રાજ્ય સરકારે ઉપરોકત ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ઉપરના ધોરણમાં ચઢાવવાનો નિર્ણય લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ