ગુજરાત / કોરોના સંકટ વચ્ચે રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે લીધો મહત્વનો નિર્ણય

Gujarat government ration card cottonseed oil

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં ધંધા-રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જનતાને મદદ કરવા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રેશકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેશનકાર્ડ ધારકોને 1 લીટર કપાસિય તેલ આપવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ