'આંકડા એ દફન' / રાજકોટમાં કોરોના સંકટ વચ્ચે સરકારી ચોપડે અને સ્મશાનના મૃત્યુના આંકડાઓમાં મોટો તફાવત

Gujarat government press notes and cemetery figures corona death rajkot

અમદાવાદ સુરત અને વડોદરા બાદ હાલ કોરોનાનો સૌથી વધુ ખતરો રંગીલા રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે "આંકડા એ દફન" થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સવાલ થયો હશે કે આ આંકડાએ દફન વળી છે શું ? તો આપને જણાવી દીઈએ કે, સરકારની પ્રેસનોટ અને સ્મશાનના આંકડાઓની વચ્ચે મસમોટો તફાવત છે. ત્યારે સવાલ એવો થતો હશે કે, શું સરકાર અને તંત્ર કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યા છે ? ત્યારે જાણો શું છે રાજકોટમાં કોરોનાની ચોંકાવનારી હકીકત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ